Pages

બુધવાર, 25 મે, 2011

સનાતન ઇશ્વર અને આધુનિક ઇશ્વરમાં ભેદ શું?


સનાતન ઇશ્વર અને આધુનિક ઇશ્વરમાં ભેદ શું?
ઊત્તરઃ- જે કોઇના કર્યા થયા નથી અને કોઇના કાઢ્યા જતા નથી. સદાય છે, છે ને છે જ. વળી, સ્વયં સત્તાધીશ અને એક અને અજોડ છે, એનું નામ સનાતન ઇશ્વર.
- જે સનાતનની આપેલી સત્તાથી સત્તાયમાન છે. તથા સનાતન ભગવાનના કર્યા થાય છે અને એમના કાઢયા જાય છે.. કહેતાં આપેલી સત્તા, ઐશ્વર્ય લેવા ઇચ્છે તો લઇ શકે તેમ છે. જેની પાસે પોતાનું ચપટી પણ નથી તેને આધુનિક ઇશ્વર કહેવાય.
- આધુનિક ઇશ્વર અનંત છે અને સનાતન ઇશ્વર તો એક અને માત્ર એક ભગવાન સ્વામિનારાયણ જ છે. સનાતન ઇશ્વર એ જ ખરેખર ભગવાન છે. બીજા બધા ભગવાન કહેવાય છે હકીકતમાં છે નહિ.

ટિપ્પણીઓ નથી: