Pages

બુધવાર, 25 મે, 2011

સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખવા એટલે શું?

 સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખવા એટલે શું?
ઊત્તર :  નીચેની ચાર બાબતો સમજે ત્યારે સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખ્યા કહેવાય.

(૧)
સ્વામિનારાયણ ભગવાનને અન્વય-વ્યતિરેકપણે સર્વોપરિ, સર્વ અવતારના અવતારી, સર્વના કારણ, સર્વના નિયંતા વગેરે રીતે યથાર્થ જાણવા.
(૨)
સ્વામિનારાયણ ભગવાન તથા તેમના મુકતો સદાય પ્રગટ, પ્રગટ અને પ્રગટ તથા સદાય સાકાર મૂર્તિમાન છે.
(૩)
સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુકત સદાય દિવ્ય છે.
(૪)
સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુકત સદાય અંતર્યામી છે.
(૫)
સ્વામિનારાયણ ભગવાન સંપૂર્ણ કર્તા-હર્તા છે.

ટિપ્પણીઓ નથી: