સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખવા એટલે શું?
ઊત્તર : નીચેની ચાર બાબતો સમજે ત્યારે સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખ્યા કહેવાય.
ઊત્તર : નીચેની ચાર બાબતો સમજે ત્યારે સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ ઓળખ્યા કહેવાય.
| (૧) | સ્વામિનારાયણ ભગવાનને અન્વય-વ્યતિરેકપણે સર્વોપરિ, સર્વ અવતારના અવતારી, સર્વના કારણ, સર્વના નિયંતા વગેરે રીતે યથાર્થ જાણવા. |
| (૨) | સ્વામિનારાયણ ભગવાન તથા તેમના મુકતો સદાય પ્રગટ, પ્રગટ અને પ્રગટ તથા સદાય સાકાર મૂર્તિમાન છે. |
| (૩) | સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુકત સદાય દિવ્ય છે. |
| (૪) | સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુકત સદાય અંતર્યામી છે. |
| (૫) | સ્વામિનારાયણ ભગવાન સંપૂર્ણ કર્તા-હર્તા છે. |

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો